ભારતીય રિઝર્વ બેંકએ વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી.
આરબીઆઇએ રેપોરેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3. 35 ટકા પર બરકરાર રાખ્યો છે.
આ સિવાય નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી ગ્રોથના અનુમાનને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે.
રેપો રેટ એ દર હોય છે કે જેના પર બેંકો ને રિઝર્વ બેંકમાંથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો દર એ રેટ હોય છે જેના પર રિઝર્વ બેંક પોતાની પાસે બેંકો દ્વારા પૈસા જમા કરવા પર બેંકોને વ્યાજ આપે છે.
આ સચિન વાઝે ખરેખર પોલીસ છે કે ચોર? દિવાલ કૂદીને આ કામ કર્યું.. જાણો વિગત...
Recent Comments
Nitin dhsh
Very hoodnews.lerfact news.co. recd vety fasy