Site icon

ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાને વધુ એક ઝટકો, આદિત્ય ઠાકરેની કોન્સ્ટિટ્યૂંસી એટલે કે વરલીના આ નેતાએ એકનાથ શિંદે ની શિવસેનામાં પ્રવેશ કર્યો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા ઉદ્ધવ ઠાકરે ને મોટા ફટકા પડી રહ્યા છે. હવે આ જ્યાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યાંના નેતા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે.

former Worli corporator Datta Narvankar joined the Shiv Sena in the presence of CM Ekanth Shinde

ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાને વધુ એક ઝટકો, આદિત્ય ઠાકરેની કોન્સ્ટિટ્યૂંસી એટલે કે વરલીના આ નેતાએ એકનાથ શિંદે ની શિવસેનામાં પ્રવેશ કર્યો.

News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે માટે વરલી વિધાનસભાની સીટ ઘણી મહત્વપૂર્ણ છે. આનું કારણ એવું છે કે અહીંથી તેમના સુપુત્ર આદિત્ય ઠાકરે વિધાનસભા સુધી પહોંચ્યા. થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અહીં રેલી કરી હતી. હવે વરલીના ભૂતપૂર્વ કોર્પોરેટર દત્તા નરવણેકરએ ઉદ્ધવ ઠાકરેની શિવસેના નો સાથ છોડી દીધો છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના માં જોડાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગત ત્રણ દિવસમાં ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાના ત્રણ મોટા નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈના બહારના વિસ્તારોમાં ખેડૂતોની લોંગ માર્ચ અટકી, સરકાર તમામ માંગણીઓ સ્વીકારે ત્યાં સુધી રાહ જોવા તૈયાર.

Crypto Scam Arrest: ₹20,000 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ: મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીની ધરપકડ, CBI ને મળી મોટી સફળતા
Borivali Railway Station: બોરીવલી સ્ટેશન પર મહિલાની છેડતી પીડિતાએ હિંમત બતાવી પીછો કર્યો, પણ આરોપી ચાલુ ટ્રેને પાટા પર કૂદીને ફરાર
Mumbai Property Tax Update: મુંબઈગરાઓ સાવધાન: ૩૧ માર્ચ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરો તો મિલકત જશે હરાજીમાં, BMCએ ૪૮૩ મિલકતો કરી જપ્ત
Mumbai Vidhan Bhavan Bomb Threat: વિધાનભવનને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, બજેટ સત્રની કાર્યવાહી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Exit mobile version