Site icon

ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાને વધુ એક ઝટકો, આદિત્ય ઠાકરેની કોન્સ્ટિટ્યૂંસી એટલે કે વરલીના આ નેતાએ એકનાથ શિંદે ની શિવસેનામાં પ્રવેશ કર્યો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા ઉદ્ધવ ઠાકરે ને મોટા ફટકા પડી રહ્યા છે. હવે આ જ્યાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યાંના નેતા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે.

former Worli corporator Datta Narvankar joined the Shiv Sena in the presence of CM Ekanth Shinde

ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાને વધુ એક ઝટકો, આદિત્ય ઠાકરેની કોન્સ્ટિટ્યૂંસી એટલે કે વરલીના આ નેતાએ એકનાથ શિંદે ની શિવસેનામાં પ્રવેશ કર્યો.

News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે માટે વરલી વિધાનસભાની સીટ ઘણી મહત્વપૂર્ણ છે. આનું કારણ એવું છે કે અહીંથી તેમના સુપુત્ર આદિત્ય ઠાકરે વિધાનસભા સુધી પહોંચ્યા. થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અહીં રેલી કરી હતી. હવે વરલીના ભૂતપૂર્વ કોર્પોરેટર દત્તા નરવણેકરએ ઉદ્ધવ ઠાકરેની શિવસેના નો સાથ છોડી દીધો છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના માં જોડાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગત ત્રણ દિવસમાં ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાના ત્રણ મોટા નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈના બહારના વિસ્તારોમાં ખેડૂતોની લોંગ માર્ચ અટકી, સરકાર તમામ માંગણીઓ સ્વીકારે ત્યાં સુધી રાહ જોવા તૈયાર.

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version