Site icon

સવાર સવારમાં ટ્રાન્સ હાર્બર રેલવે લાઈન ખોરવાઈ, લોકલ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા… મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા.. 

ટ્રાન્સ હાર્બર રેલ્વે પર નેરુલથી ખારકોપર વાયા બેલાપુર જતો ટ્રાફિક વ્યવહાર ઠપ થઈ ગયો છે. ખારકોપર સ્ટેશન પાસે એક અકસ્માત થયો છે જ્યાં લોકલના ત્રણ ડબ્બા પટરી પરથી ઉતરી ગયા છે. સદનસીબે ટ્રેનની સ્પીડ  ઓછી હોવાથી આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

Navi Mumbai Three Coaches Local Train Derailed Near Kharkopar Railway Station 

સવાર સવારમાં આ રેલવે લાઈન ખોરવાઈ, લોકલ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા… મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..

News Continuous Bureau | Mumbai

ટ્રાન્સ હાર્બર રેલ્વે પર નેરુલથી ખારકોપર વાયા બેલાપુર જતો ટ્રાફિક વ્યવહાર ઠપ થઈ ગયો છે. ખારકોપર સ્ટેશન પાસે એક અકસ્માત થયો છે જ્યાં લોકલના ત્રણ ડબ્બા પટરી પરથી ઉતરી ગયા છે. સદનસીબે ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

Join Our WhatsApp Community

ટ્રાન્સ હાર્બર રેલ્વે પર નેરુલ અને ખારકોપર (ઉરણ) વચ્ચે ટ્રેન સેવા ચલાવવામાં આવે છે. સવારે 8:30 વાગ્યે, લોકલ નેરુલથી ખારકોપર તરફ જઈ રહી હતી, આ સમયે ખારકોપર સ્ટેશન નજીક આ લોકલના પહેલા ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ખારકોપરથી નેરુલ સુધીની લોકલ સેવા બંધ કરી દેવામાં આવી છે.  

આ સમાચાર પણ વાંચો :  દૂર થશે દરેક સંકટ, શનિવારે રાત્રે કરો આ ખાસ ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન

રેલવે કર્મચારીઓ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને લોકલ કોચને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દીધા છે. દરમિયાન, રેલવે વતી કોચને પાટા પર લાવવાનું કામ ચાલી રહ્યું છે.

CM Devendra Fadnavis: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ મળે તે માટે આપ્યો આવું મોડેલ તૈયાર કરવાનો આદેશ
Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’
Goregaon Fire: ગોરેગાંવની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
Vakola Police: વાકોલામાં મહિલા સાથે જાતીય શોષણ અને અશ્લીલ તસવીરોથી બ્લેકમેલ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ
Exit mobile version