248
Join Our WhatsApp Community
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 29,689 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 415નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,21,382નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,14,40,951 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 42,363 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,06,21,469 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 3,98,100 સક્રિય કેસ છે.
You Might Be Interested In