ખતરાની ઘંટી વાગી ગઈ!! ભારતમાં આ મહિને કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના, SBI ના રિપોર્ટમાં થયો ખુલાસો

by Dr. Mayur Parikh

દેશમાં કોરોનાની નબળી પડેલી લહેર વચ્ચે, તેની ત્રીજી લહેર વિશે જુદી જુદી અટકળો ચાલી રહી છે. 

એસબીઈના રિસર્ચ રિપોર્ટમાં ઓગસ્ટમાં ત્રીજી લહેર આવવાની સંભાવના છે અને તેનું પીક સપ્ટેમ્બરમાં હશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈના બીજા સપ્તાહમાં રોજ આવનાર નવા દર્દીની સંખ્યા 10 હજાર સુધી આવી જશે. 

એસબીઆઈનો આ રિસર્ચ ‘કોવિડ-19 : ધ રેસ ટૂ ફિનિશિંગ લાઈન’ના નામથી પબ્લિશ થયો છે.

ભારતમાં ઓસરવા લાગી કોરોનાની બીજી લહેર, દેશમાં 111 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ ; જાણો આજના તાજા આંકડા 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More