લદ્દાખ સરહદ વિવાદ વચ્ચે ચીનમાં આ અધિકારી બન્યા ભારતના નવા રાજદૂત.. આજથી સંભાળ્યો ચાર્જ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ભારતના નવા રાજદૂત પ્રદીપ કુમાર રાવતે આજથી ચાર્જ સંભાળ્યો છે.

પ્રદીપ કુમાર રાવતે વિક્રમ મિસરીની જગ્યા લીધી છે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. 

વિક્રમ મિસ્ત્રી ને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

આ પહેલા 1990 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી રાવત નેધરલેન્ડ્સમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો :  હાલ કોંગ્રેસમાં જૈસે થે ની સ્થિતિ હાલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment