378
Join Our WhatsApp Community
સરકારના નવા નિયમોની વચ્ચે ઘણા નેતાઓના એકાઉન્ટમાંથી ટ્વિટર દ્વારા બ્લુ ટિક દૂર કરવું એ મોટો વિવાદ બની ગયો છે.
પહેલા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવામાં આવ્યું હતુ અને ત્યારબાદ આરએસએસના વડા મોહન ભાગવત સહિત ઘણા નેતાઓના એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે સરકારે કડક વલણ અપનાવતા હવે તમામ નેતાઓના બ્લૂ ટીક ફરી પાછા લગાડવામાં આવ્યા છે.
ભારતની આ અતિશક્તિશાળી સબમરીનની ઘર વાપસી; પરમાણુ હુમલો કરી શકનારી આ સબમરીન પાછી રશિયા મોકલાઈ
You Might Be Interested In