Sunday, April 2, 2023

પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારનું મોટું નિવેદન, કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી..

ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે મોટું નિવેદન આપ્યું છે.

by AdminH
A big statement from Pakistan's Minister of State for Foreign Affairs, Hina Rabbani Khar

News Continuous Bureau | Mumbai

  • ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી ( Pakistan’s Minister of State for Foreign Affairs ) હિના રબ્બાની ખારે ( Hina Rabbani Khar ) મોટું નિવેદન આપ્યું છે.
  • તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી.
  • હિના રબ્બાની ખારે કહ્યું કે, જ્યારથી પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સરકાર આવી છે, ત્યારથી ભારત સાથે કોઈ બેકચેનલ વાતચીત થઈ નથી.
  • મહત્વનું છે કે હિના રબ્બાનીનું આ નિવેદન ભારત તરફથી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)માં પાકિસ્તાનને આમંત્રણ અપાયાના એક દિવસ બાદ આવ્યું છે.
  • અહેવાલો અનુસાર, ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશન દ્વારા ભારત દ્વારા મોકલાયેલા આમંત્રણનો હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો :  ગજબ કે’વાય!! મહિલા આખા શહેરની મસ્જિદોમાં ભીખ માંગતી, પછી પોતાની જ લક્ઝરી કારમાં ઘરે જતી.. સંપત્તિ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ.. 

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous