પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારનું મોટું નિવેદન, કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી..

ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે મોટું નિવેદન આપ્યું છે.

by Dr. Mayur Parikh
A big statement from Pakistan's Minister of State for Foreign Affairs, Hina Rabbani Khar

News Continuous Bureau | Mumbai

  • ભારત-પાકિસ્તાન વચ્ચે મંત્રણાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી ( Pakistan’s Minister of State for Foreign Affairs ) હિના રબ્બાની ખારે ( Hina Rabbani Khar ) મોટું નિવેદન આપ્યું છે.
  • તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી.
  • હિના રબ્બાની ખારે કહ્યું કે, જ્યારથી પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સરકાર આવી છે, ત્યારથી ભારત સાથે કોઈ બેકચેનલ વાતચીત થઈ નથી.
  • મહત્વનું છે કે હિના રબ્બાનીનું આ નિવેદન ભારત તરફથી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)માં પાકિસ્તાનને આમંત્રણ અપાયાના એક દિવસ બાદ આવ્યું છે.
  • અહેવાલો અનુસાર, ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશન દ્વારા ભારત દ્વારા મોકલાયેલા આમંત્રણનો હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો :  ગજબ કે’વાય!! મહિલા આખા શહેરની મસ્જિદોમાં ભીખ માંગતી, પછી પોતાની જ લક્ઝરી કારમાં ઘરે જતી.. સંપત્તિ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ.. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More