395
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
પાકિસ્તાનના પેશાવરમાં મોટી દુર્ઘટના ઘટી છે.
મળતી જાણકારી મુજબ પેશાવરના કોચા રિસાલદારની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન ભીષણ વિસ્ફોટ થયો છે.
આ વિસ્ફોટમાં 45 લોકોનાં મોત થયાં છે અને 65થી વધુ લોકો ઘાયલ થયા છે.
સાથે જ આ હુમલામાં બે સુરક્ષાકર્મીઓના પણ મોત થયાના અહેવાલ છે.
વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે અને તે સંભવત: આત્મઘાતી હુમલો હતો.
યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાનીમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
You Might Be Interested In