News Continuous Bureau | Mumbai
વિશ્વ હાલમાં ઈતિહાસની સૌથી મોટી પ્રાકૃતિક દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપને કારણે આખી દુનિયાના ચોંકી ઉઠી છે. ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા હજુ વધવાની સંભાવના છે. બચાવકર્તાઓ હજારો ઇમારતોના કાટમાળમાં દબાયેલા લોકોને શોધવાનું કામ કરી રહ્યા છે. વિશ્વભરના દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે ટીમો મોકલી છે. દરમિયાન ભૂકંપ બાદના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
🚨In Turkey, strange behavior was observed in birds just before the earthquake.👀#Turkey #TurkeyEarthquake #Turkish pic.twitter.com/yPnQRaSCRq
— OsintTV📺 (@OsintTV) February 6, 2023
હાલમાં તુર્કીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ પહેલા આ પક્ષીઓએ પોતાનું રહેઠાણ છોડી દીધું હતું અને આકાશમાં આમતેમ ફરવા લાગ્યા હતા. તો શું પ્રાણીઓ અને પક્ષીઓને ભૂકંપ વિશે અગાઉથી જ ખબર પડી જાય છે. શું આ બાબતમાં કોઈ સત્ય છે? ચાલો આજે તમને આ રહસ્ય વિશે જણાવીએ.
આ સમાચાર પણ વાંચો : Business / ભારત-પાકિસ્તાન વચ્ચે અબજો ડોલરનો થયો વેપાર, સરકારે આપી જાણકાર