232
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આગામી 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમા આ નિર્ણય લેવાયો છે.
આગામી 30 જૂનથી તમામ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે 43 દિવસની પવિત્ર તીર્થ યાત્રા શરૂ થશે અને રક્ષાબંધનના રોજ પરંપરા પ્રમાણે સમાપ્ત થશે.
યાત્રા દરમિયાન તમામ સુવિધાઓ તેમજ સુરક્ષા માટે પ્રશાસન તૈયાર હોવાનું જણાવાયુ છે.
આ સમાચાર પણ વાંચો : મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ભારત બહાર. આ ટીમ છેલ્લા બોલે મેચ જીતી ગઈ.
You Might Be Interested In