305
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈમાં પાંજરાપોળ પમ્પિંગ સ્ટેશનમાં નવું પમ્પિંગ મશીન બેસાડવામાં આવવાનું છે એ મશીન માટે 900 મિલીમીટર વ્યાસ બેસાડવાનું કામ કરવામાં આવવાનું છે. આ કામ ગુરુવાર 26 ઑગસ્ટ, 2021થી 27 ઑગસ્ટ, 2021ના સવારના 8 વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. આ 24 કલાક માટે પમ્પિંગ સ્ટેશન બંધ રહેશે. એથી આ સમય દરમિયાન પશ્ચિમ ઉપનગર અને દક્ષિણ મુંબઈમાં લાલબાગ તથા સાયનને છોડીને તથા પૂર્વ ઉપનગરમાં 10 ટકા પાણીકાપ રહેશે. આ સમય દરમિયાન પાણી સંભાળીને વાપરવાની મુંબઈ પાલિકાએ લોકોને અપીલ કરી છે.
કમાલ કહેવાય! 9 વર્ષના આ બાળકની ફોર્બ્સની યાદીમાં હૅટ્ટ્રિક, આટલા કરોડ રૂપિયાની આવક; જાણો વિગત
You Might Be Interested In