314
Join Our WhatsApp Community
ભારે વરસાદને કારણે સીએસટી રેલવે સ્ટેશનથી થાણા તરફ જઇ રહેલી લોકલ ટ્રેનની સેવાઓ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે.
સેન્ટ્રલ રેલવેમાં અનેક સ્ટેશનો પર પાણી ભરાઇ જતા પ્રશાસને આ નિર્ણય લીધો છે.
જો પાણી ઉતરી જશે તો રેલવે સેવાને ફરી એક વખત બહાલ કરવામાં આવશે.
મુંબઈ પછી હવે થાણામાં પાણીની સમસ્યા, આ પંપીંગ સ્ટેશન માં પાણી ઘુસી ગયું. જાણો વિગત
You Might Be Interested In