મુંબઈ શહેરમાં કોરોના સંકટ યથાવત, સક્રિય કેસોમાં થયો નજીવો ઘટાડો; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 608 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,964 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 714 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 8,453 એક્ટિવ કેસ છે.

એક છોકરીની સફળતાની કહાની : ફક્ત ૧૪ વર્ષની ઉંમરે નાંદેડની આ છોકરીએ અમેરિકામાં વિમાન ઉડાડ્યું

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More