221
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે
સોમવારે એટલે કે 30 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી થયા બાદ પારણાં તથા આરતી થયા બાદ સિદ્ધિવિનાયક મંદિર મોડેથી બંધ થશે.
મંગળવારે એટલે કે 31 ઓગસ્ટે કાકડ આરતી વહેલી સવારે અઢી કરવામાં આવશે તથા શ્રી ગણેશના દર્શન વહેલી સવારે 3:15 ના સ્થાને સવારે 4:15 વાગ્યાથી શરૂ થશે.
સાથે જ ભગવાનની આરતી સવારે 5થી 5:30 વાગ્યા દરમિયાન થશે.
You Might Be Interested In