ચારધામ યાત્રા પર ફરી હવામાનનું સંકટ, કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખ સુધી બંધ

by Dr. Mayur Parikh
Kedarnath Yatra 2023: chardham yatra 21

 News Continuous Bureau | Mumbai

  • ચારધામ યાત્રા પર ફરી હવામાનનું સંકટ, કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખ સુધી બંધ
  • કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન પર હવે 15 મે સુધી રોક લગાવવામાં આવી છે.
  • સંયુક્ત નિર્દેશક પર્યટન યોગેન્દ્ર ગંગવારે જણાવ્યું કે હવામાન વિભાગના પૂર્વાનુમાનને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • નોંધનીય છે કે નવા રજીસ્ટ્રેશન પર રોક લગાવવામાં આવી છે. પરંતુ જે યાત્રી પહેલા રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે તે યાત્રા કરી શકશે.
  • 13 મે સુધી કેદારનાથ માટે 1.45 લાખ યાત્રી રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : આ વેપારી સંગઠને નાણામંત્રીને પીણાં પરનો GST ટેક્સ ઘટાડવા વિનંતી કરી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More