અયોધ્યામાં ઘટી મોટી દુર્ઘટના, સરયુમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના આટલા લોકો  પાણીમાં ડૂબ્યા ; જાણો વિગતે   

by Dr. Mayur Parikh

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. 

અહીંના પ્રસિદ્ધ ગુપ્તાર ઘાટ પર સરયુ નદીમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના 15 લોકો ડુબ્યા છે. 

આ ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમે 6 લોકોને બચાવ્યા છે. જ્યારે અન્ય 9ની શોધખોળ ચાલી રહી છે. 

બચાવવામાં આવેલા લોકોમાંથી ત્રણ ની હાલત ગંભીર છે અને તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ગુપ્તાર ઘાટ પર સ્નાન કરવા ગયો હતો. ત્યારે પગ લપસી જતાં એક પછી એક 15 લોકો પાણીમાં ગરકી ગયા હતા.  

વોટ્સઅપની ન ચાલી મનમાની!! આખરે ઝૂકવું પડ્યું, દિલ્હી હાઈકોર્ટમાં આપ્યા આ જવાબ ; જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More