244
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
યુપીના લખીમપુર ખીરીમાં હિંસા બાદ તણાવ વધી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ લખીમપુર ખીરીમાં હિંસા બાદ મૃતકોની સંખ્યા 9 પર પહોંચી છે આ ઘટના પછી ગુમ થયેલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો છે.
પત્રકાર રમણ કશ્યપનો મૃતદેહ પરિવાર જનોએ હોવાની પુષ્ટી કરી છે. પત્રકારના પરિજનોએ ચોકમાં મૃતદેહ રાખી ન્યાયની માંગ સાથે જામ કર્યો છે.
આ દરમિયાન પ્રિયંકા ગાંધી પછી અખિલેશ યાદવની અટકાયત કરી દેવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
You Might Be Interested In