219
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,857 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 286 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,82,914 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 6,105 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.53 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 82,545 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In