248
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,557 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 233 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,31,781 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 14,433 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.05 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,85,527 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોનાનો ગ્રાફ વધુ નીચે આવ્યો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1 લાખ કેસ ; જાણો આજના તાજા આંકડા
You Might Be Interested In