મહારાષ્ટ્રમાં કોરોના કાબુમાં, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ધરખમ ઘટાડો; જાણો તાજા આંકડા 

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,077 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 184 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,46,892 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 33,000 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 93.88 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 2,53,367 એક્ટિવ કેસ છે.

રેસીંગ ચાલુજ છે… મુંબઈ શહેર માં પેટ્રોલ ના ભાવ પાછા વધ્યા… હવે 101 થવાની તૈયારીમાં.. જાણો આજના ભાવ અહીં

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More