154
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,152 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 289 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,05,565 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 20,852 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94.86 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,96,894 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In