મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-મનસેની યુતિ થશે કે કેમ? ભાજપના આ નેતાએ આપ્યું મોટું નિવેદન ; જાણો વિગતે   

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રની મહાગઠબંધન સરકારના કેટલાક ઘટક પક્ષોએ આગામી ચૂંટણીઓ પોતાના બળ પર લડવાનો નિર્ણય લીધો છે. 

હવે ભાજપે પણ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પોતાના બળ પર લડવાનું નક્કી કર્યું છે. 

ભાજપના નેતા ધારાસભ્ય એડ. આશિષ શેલારે સ્પષ્ટતા કરી છે કે તેઓ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં મનસે સાથે જોડાણ નહીં કરે.

તેથી, હવે મનસે-ભાજપના જોડાણ અંગે ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More