249
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે.
ઘાસાચારા કૌભાંડમાં દોષિત લાલુ પ્રસાદની લથડતી તબિયતને જોતા તેમને દિલ્હી AIIMSમાં રેફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લાલુ હાલમાં રાંચીના રિમ્સમાં સારવાર હેઠળ છે.
મેડિકલ રિપોર્ટ અનુસાર તેમની કિડની અત્યારે માત્ર 13 ટકા જ કામ કરી રહી છે.
સીરમ ક્રિએટિનાઇન 4.6 છે. તેઓ આજે બપોરે 3 વાગે દિલ્હી જવા રવાના થશે.
આ સમાચાર પણ વાંચો : આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, આ ક્રિકેટર હવે રાજ્યસભામાં…
You Might Be Interested In