267
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શ્રૃંગાર ગૌરી(Shrungar guari) અને જ્ઞાનવાપી મસ્જિદના(Gyanvapi masjid) મામલામાં ભારે હોબાળા વચ્ચે અધૂરો રહી ગયેલો સર્વે(Survey) ફરીથી હાથ ધરવામાં આવશે.
હવે આ માટે કોર્ટ(Court) આવતીકાલે બપોરે 2 વાગ્યે ફરી સુનાવણી(Hearing) કરશે અને આ સર્વે માટે નવી તારીખ આપશે.
આ કેસમાં કુલ ત્રણ દિવસનો સર્વે પ્રસ્તાવિત હતો પરંતુ ભારે હોબાળાના કારણે બે દિવસની અંદર જ આ સર્વે વચ્ચે જ રોકી દેવાયો.
જોકે પહેલા કહેવામાં આવ્યુ હતુ કે આ મામલે હિંદુ પક્ષની(Hindu party) તરફથી રાખી સિંહ પોતાનો કેસ પાછો લેશે, પરંતુ આજે જણાવાયુ છે કે તેઓ પોતાનો કેસ પાછો લેવાના નથી.
આ સમાચાર પણ વાંચો : શાહીન બાગમાં બુલડોઝર રોકનારાઓને સુપ્રીમે આપ્યો ઝાટકો, કોર્ટે આપ્યો આ આદેશ; જાણો વિગતે
You Might Be Interested In