193
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
સામાજિક કાર્યકર અને ગાંધીવાદી અણ્ણા હજારેએ મહારાષ્ટ્ર સરકારની વાઈન નીતિ સામે તેમની સૂચિત ભૂખ હડતાળ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
અન્ના હજારેના મૂળ ગામ રાલેગણ સિદ્ધિ ખાતે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કેબિનેટના નિર્ણયને નાગરિકો સમક્ષ તેમના સૂચનો અને વાંધાઓ મૂકવાનો નિર્ણય કર્યો છે.
તેમની મંજૂરી પછી જ સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેથી મેં ભૂખ હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વાઈન વેચાણનો વિરોધ કરવા અણ્ણા હજારેએ સોમવારથી ઉપવાસ કરવાનો ઈશારો આપ્યો હતો.
You Might Be Interested In