આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

બહેડા  વિશે 

બહેડા  એ ભારતીય ઉપખંડમાંનું એક જાણીતું અને ભારતીય પરંપરાગત વૈદક શાસ્ત્ર આયુર્વેદમાં ખુબ જ મહત્વ ધરાવતું એક વૃક્ષ છે. તેના ઝાડ ઘણા ઊંચા મોટાં થાય છે અને જંગલોમાં જોવા મળે છે. ઝાડ પરના ગોળ ફળને બહેડા કહે છે. જે પાકીને ઝાડ નીચે ઢગલાબંધ એકઠા થાય છે. તેના પાન વડના પાન જેવા હોય છે.

બહેડા ઉપયોગ

બહેડું દાહ દૂર કરે છે. શરીરની બળતરા પર તેના ઠળિયાની અંદરની મીજ વાટીને લેપ કરવાથી મટે છે.

બહેડા ઉપયોગ

મોઢામાં તેનું દળયાને ફળની છાલ રાખી રસ ઉતારવાથી ખાંસી મટે છે.

બહેડા ઉપયોગ

ભીલામો ઉપડે તે પર બહેડાની મીંજ ઘસી ચોપડવાથી આરામ થાય છે અથવા બહેડાની મીંજ જેઠી મધ, નાગરમોથ, ચંદન સાથે મેળવી લેપ કરવો જોઈએ.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન