આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

કેસુડો વિશે

ગુજરાતના વનોમાં સર્વત્ર જોવા મળે છે. ત્રણ પાન ઉપર મોટી શિરાઓ હોય છે. ફેબ્રુ-માર્ચ બાદ લાલ નારંગી રંગના ફૂલઘણા ગુચ્છમાં જોવા મળે છે. થડ કથ્થઈ વાંકુચુકુ. ઉછે૨ બીજથી થાય છે.

કેસુડોના ઉપયોગ

કેસૂડામાંથી પ્રાપ્ત થતો ગુંદ૨ - બંગાળ કિનો (બ્યુટીયા ગમ) અતિસારમાં લાભપ્રદ છે.

કેસુડોના ઉપયોગ

બીજમાં કૃમિનાશક ગુણ છે. બીજ લીમડાના રસમાં પીસીને વળવાળી ચામડી પર લગાડવામાં આવે છે.

કેસુડોના ઉપયોગ

બીજ, દાદર, જખમ તથા આંતરડાની કૃમિ માટે વપરાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન