આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

કાળીજીરી વિશે

લાંબો સીધો, કોમળ થડવાળો છોડ પડતર જમીનમાં ઉગે છે. તેના થડ અને પાન પર બારીક રૂંવાટી હોય છે. પાનના કિનારે દાંતા અને આધાર ભાગ સાંકળતો હોય છે. ફૂલ ગુલાબી રંગના ગુચ્છામાં થાય છે. વર્ષાયુ છોડ છે.

કાળીજીરીના ઉપયોગ

બીજ કૃમિનાશક તરીકે ઉપયોગી છે.

કાળીજીરીના ઉપયોગ

કાળીજીરી ઉત્તેજક એન્ટી સેપ્ટિક અને મૂત્રવર્ધક ગુણ ધરાવે છે.

કાળીજીરીના ઉપયોગ

બીજ ખાવાથી મધુપ્રમેહને અંકુશમાં રાખે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન