આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ચણોઠી વિશે

પાનખર વેલ છે. ઝાંખરામાં વાડ ઉપર દરેક જગ્યાએ જોવા મળે છે. પાન ૮ થી ૧૦ જોડીમાં આંબલી જેવા લંબગોળ હોય છે. સફેદ, કાળા કે લાલ રંગના બીજ કે જેનું એક સરખું વજન એક ગ્રામ (રતિભાર) જેટલું હોય છે. બહુ વર્ષાયુ વેલ છે.

ચણોઠીના ઉપયોગ

પાન વાટીને મધ સાથે સોજાવાળા ભાગ ઉપર લગાડવાથી સોજો મટે છે.

ચણોઠીના ઉપયોગ

સફેદ ચણોઠી ઘીમાં ઝેર તરીકે ઉલટી કરાવવા તથા પાનનો રસ ઝાડા બંધ કરવાની દવા તરીકે વપરાય છે.

ચણોઠીના ઉપયોગ

પાન વમનકારી, રેચક, શક્તિવર્ધક, ગળાના સોજા, આફરો, મેલી પાડવામાં વપરાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન