આયુર્વેદ જ્ઞાન
ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને
વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો
Arrow
ઘા-બાજરીયું વિશે
રસ્તાઓને કાંઠે, નાળાં અને નદી કાંઠે પાણી ભરાઈ રહેતા ભાગમાં ઉગી નીકળે છે.
ઘા-બાજરીયું ઉપયોગ
તેનાં પોલા પુષ્પોમાંથી મળતા રૂ જેવા રેસાદાર ભાગની રાખ તાજા જખમ કે કપાયેલ ભાગમાં ભરી દેતાં જખમ પાકતો નથી અને રૂઝ ઝડપી થાય છે.
જાણો ગુગળ વિશે
માહિતી મેળવવા ગુગળ શબ્દ પર ક્લિક કરો
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..
આયુર્વેદ જ્ઞાન