259
Join Our WhatsApp Community
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડતા તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર તેમણે કોરોના વાયરસને કારણે થનારી મુશ્કેલીને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી નિશંક ગત 21 એપ્રિલના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા.
BMCએ પાર્કિંગ ઑથૉરિટી બનાવવાની મંજૂરી આપી; હવે લોકોને અનુકૂળ અને સલામત પાર્કિંગ મળશે, જાણો વિગત
You Might Be Interested In