દેશમાં કોરોનાના વળતા પાણી, જાણો દૈનિક કેસ ઘટીને કેટલા થયા

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,86,364 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 3,660નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,18,895નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,75,55,457 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 2,59,459 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,48,93,410 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 23,43,152 સક્રિય કેસ છે

મહારાષ્ટ્રની કૅબિનેટ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય; તાઉતે વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને નિયમ કરતાં વધુ મદદ કરાશે, જાણો વિગત 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More