381
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી રહી છે.
જેક્લિનને 200 કરોડના ખંડણી કેસમાં ઈડી તરફથી ફરી સમન મોકલવામાં આવ્યું છે અને 8 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલવવામાં આવી છે.
આ કેસ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે, જેમાં જેક્લિનનું નામ પણ આવ્યું છે.
જેક્લિન પર હવે ભારતથી બહાર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
એટલે જ ગઈકાલે તેને ભારતની બહાર જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર રોકી લેવામાં આવી હતી.
જ્યાં સુધી કેસની તપાસ ચાલી રહી છે, ત્યાં સુધી જેક્લિન પર આ પ્રતિબંધ લાગુ રહેશે.
મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રાત દરમિયાન કેટલો વરસાદ પડ્યો? જાણો સંપૂર્ણ અહેવાલ અહીં.
You Might Be Interested In