230
Join Our WhatsApp Community
ચર્ચગેટ રેલવે સ્ટેશન પર તાંત્રિક અડચણ પેદા થતાં વેસ્ટન રેલ્વે ની તમામ ટ્રેન પંદરથી વીસ મિનિટ મોડી ચાલી રહી છે.
રેલવે પ્રશાસન આ તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે.
જોકે રાહતના સમાચાર એ છે કે એ કે ટ્રેન રદ કરવામાં આવી નથી. તેમજ અડચણ દૂર થતા ટાઈમ ટેબલ ને ધીમે ધીમે સમયસર કરી નાખવામાં આવશે.
ઇઝરાયલના નિશાના પર છે યુનિલીવરની આ બ્રાન્ડ; જાણો શું છે સમગ્ર મામલો અહીં
You Might Be Interested In