શરીરમાં તણાવ ન હોય, શ્વાસ લયબદ્ધ હોય, દરેક શ્વાસ સાથે તન-મનને હકારાત્મક સંદેશો મળે અને મન દરરોજ નિર્મળ રહે- સાચા અર્થમાં આ જ સંપૂર્ણ સ્વાસ્થ્ય છે. જો કોઈને પૂછવામાં આવે કે તબિયત કેવી છે? તો જવાબ મળશે કે ઠીક છે.
Join Our WhatsApp Communityસો ટચની વાત:સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે તન નહી, મન નિર્મળ હોવું પણ જરૂરી છે
previous post