હવે ઓવૈસીની એ.આઈ.એમ.આઈ.એમ. અને શિવસેનાનું ગઠબંધન થશે? આ નેતાએ કહી મોટી વાત.

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

એમ.આઈ.એમ ના નેતા ઇમ્તીયાઝ જલીલે આરોગ્ય મંત્રી રાજેશ ટોપેને જણાવ્યું છે કે તેઓ મહાવિકાસ આઘાડીનો ઘટક પક્ષ બનવા તૈયાર છે. 

આ ઉપરાંત તેમણે પોતાનો ગઠબંધન સંદર્ભેનો સંદેશ શરદ પવાર સુધી પહોંચાડવાની વિનંતી પણ કરી છે. 

પોતાની ઓફરમાં એમ.આઈ.એમ એ જણાવ્યું છે કે ભાજપને હરાવવા માટે તમામ પક્ષોએ એકત્ર આવવાની જરૂર છે.

 બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થયો. ઇસ્કોન મંદિર પર હોળીના દિવસે લોકોનો હુમલો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment