284
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બિહારમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર પડી ગયા બાદ નવી સરકારના ગઠનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ નીતિશ કુમારે રાજ્યપાલને 7 પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપ્યો છે.
મહાગઠબંધનમાં કુલ સાત પાર્ટીઓમાં જેડીયૂ, આરજેડી, કોંગ્રેસ, હમ, લેફ્ટ સહિત બે અન્ય પાર્ટીઓ સામેલ છે.
આ મહાગઠબંધનવાળી સરકારમાં જેડીયૂ અને આરજેડી કોટામાંથી 14-14 મંત્રી બનાવામાં આવશે. તો વળી સાત મંત્રી અન્ય પાર્ટીઓના હશે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે ચાર વાગ્યે પટણામાં નીતીશકુમાર રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો
You Might Be Interested In