279
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે મહારાષ્ટ્રના બુલઢાણા અને ગુજરાતમાં વિવિધ સ્થળે છાપો માર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાની જાસૂસી આ કાવતરામાં સામેલ હોવાની શંકા છે.
ટેરેરિસ્ટ એટેક કરવા સંવેદનશીલ માહિતી મેળવવા પ્રકરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ છાપા દરમિયાન શંકાસ્પદ સિમકાર્ડ, દસ્તાવેજો, અન્ય ડિજીટલ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારતીય ન્યુઝ પેપરોએ ગુગલ સામે બાંયો ચઢાવી. ગુગલ સામે સરકારે આકરી તપાસ શરુ કરી. જણો વિગતે.
You Might Be Interested In