227
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના 12 જિલ્લાઓમાં મૃત્યુદર બમણો થઈ ગયો છે.
આ જિલ્લાઓ સિંધુદુર્ગ (કોંકણ ક્ષેત્ર) બીડ, પરભણી, નાંદેડ, હિંગોલી, અમરાવતી, યવતમાલ, ચંદ્રપુર, વર્ધા, વશીમ, ગડચિરોલી અને નંદુરબાર છે.
આ જિલ્લાઓમાં મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોવાનું મુખ્ય કારણ પર્યાપ્ત આરોગ્યસંભાળ અને માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂત હત્યાકેસમાં આવ્યો નવો વળાંક
You Might Be Interested In