તુલસીનો છોડ ભારતમાં બધે જ જોવા મળે છે. તુલસીનો છોડ ૨ થી ૪ ફૂટ ઊંચો થાય છે. બહુવર્ષાયુ છે. તુલસીથી આજુબાજુમાં રોગ ઉત્પન્ન જીવાણુંઓ મરી જાય છે અને હવા શુદ્ધ થાય છે. હિન્દુ ધર્મમાં તુલસીનું અનેરું મહત્વ રહ્યું છે. તુલસીને વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે.