News Continuous Bureau | Mumbai
ભરૂચ જિલ્લાના માછીમારો માટે આવનાર દિવસોમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેનું એકમાત્ર કારણ છે વિદ્યુત માછલી.
ગુજરાતના દરિયા કાંઠામાં વિસ્તારમાં સૌપ્રથમવાર કાસ્થિમમસ્ત્ય વર્ગને વિધુત માછલી મળી આવી છે. દક્ષિણ આફ્રિકાની જાપાન હિન્દુસ્તાન સુધી કુશળ કટિબંધનીય ઈન્ડો વેસ્ટ પેસેફિક રીઝલ્ટ માં મળી વિદ્યુત માછલી જ્યુરોલોજીસ્ટ વિભાગના રિસરર્જમાં મળી છે.
ભરૂચ જિલ્લાના દરિયા સહિત ગુજરાતમાં 1600 કિલો મીટરનો દરીયો કિનારો છે ભારતમાં સૌથી વધુ ચિત્રો દરિયા કિનારો 1,84,000 કિલોમીટર ધરાવે છે. ભૂમિ વિસ્તાર પછી તરત જ શરૂ થતો નો ભાગ એટલે કે અખંડ ઢોળાવ પ્રમાણ માં ઓછો હોય છે અને તે 180-અઢીસો મીટર ઊંડાઈ સુધી વિસ્તરેલો હોય છે.
આ સમાચાર પણ વાંચો: ઈશાન મુંબઈ માટે સારા સમાચાર, હવે સમૃદ્ધિ મહામાર્ગ સાથે જોડાશે. જાણો મહત્વકાંક્ષી યોજના વિશે
એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં જીયોલોજીસ્ટ વિભાગના અધ્યાપક ડોક્ટર પીસી મોકડીયા ના ગાઈડસન્સમા પીએચડી ના વિદ્યાર્થીઓ ધવલ પટેલ સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા પર હાથ ધરવામાં આવેલા રિસર્ચ દરમિયાન કાસ્થિમત્સ્ય વર્ગની વિદ્યુત માછલી મળી હતી.
રિસર્ચ વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે ફિલ્ડ વર્ક દરમિયાન સુચનાપાઠા ગીર સોમનાથના દરિયાઈ કાંઠેથી મળી આવી હતી. જે ગુજરાત રાજ્યના દરિયાઈ કાંઠા ના વિસ્તારમાં સૌપ્રથમવાર મળી આવી છે વિશ્વમાં આ માછલી દક્ષિણ આફ્રિકાથી જાપાન ઇન્ડોનેશિયા સુધી શ્રમશિતોસણ અને ઉષ્ણકટિબંધીય ઈન્ડો વેસ્ટ પેસેફિક ના નિવાસસ્થાનમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારે મોરે આવેલી વિદ્યુત માછલી પણ ટોલ ફીસ ના કારણે જ બહાર આવી છે.
આ સમાચાર પણ વાંચો: આ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મુંબઈ ખાતેનો કાર્યક્રમ. તમારો ટ્રાવેલિંગનો ટાઈમ આ પ્રમાણે સેટ કરી નાખો.. નહીં તો ટ્રાફિક જામમાં ફસાશો.