Saturday, March 25, 2023

બાબા રામદેવના વિવાદિત નિવેદન કહ્યું -‘5 વાર નમાઝ પઢો, પછી મન ફાવે એમ કરો’, હવે મચ્યો હોબાળો.. જુઓ વિડીયો

યોગ ગુરુ બાબા રામદેવ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. તેમણે ઈસ્લામ અને ઈસ્લામ ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

by AdminH
Baba Ramdev Makes Controversial Remark on Muslims in Rajasthans Barmer

News Continuous Bureau | Mumbai

યોગ ગુરુ બાબા રામદેવ ( Baba Ramdev ) ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. તેમણે ઈસ્લામ અને ઈસ્લામ ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન ( Controversial Remark ) આપ્યું છે. રાજસ્થાનના બાડમેરમાં ( Rajasthans Barmer ) એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે, ઈસ્લામમાં 5 વખતની નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય છે. સેંકડોની સંખ્યામાં હાજર લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે, ઈસ્લામનો ( Muslims  ) અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે. નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કર્યો, બધુ બરોબર છે. પછી તે હિન્દુ છોકરીઓને ઉઠાવી લેવાનું હોય તો પણ ભલે.

આ સમાચાર પણ વાંચો: ઝાટકો / અદાણીને વધુ એક ફટકો, ગ્રૂપની 3 મોટી કંપનીઓ શેર બજારની દેખરેખમાં સામેલ.

જુઓ વીડિયો..

બાબા રામદેવે ફરીથી એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે. ઈસ્લામ અને મુસલમાનો પર યોગ ગુરુ બાબા રામદેવે એવી નિવેદન આપી દીધુ જેનાથી ચારે તરફ હોબાળો મચી ગયો છે. તેમના નિવેદન પર બંને ધર્મના લોકોએ વાંધો દર્શાવ્યો છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous